મોરબીના રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન 

મોરબી : મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા ઉ.65 તે નિલેશભાઈ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના...

મોરબી નિવાસી વ્રજભાઈ વડનગરાનું અવસાન

મોરબી : મૂળ બગથળા હાલ રાજકોટ નિવાસી વ્રજભાઈ રમેશભાઈ વડનગરા (ઉં.વ. 21) તે રમેશભાઈ ભગવાનજીભાઈ વડગનગરા, શોભનાબેન રમેશભાઈ વડનગરાના પુત્ર, ભગવાનજીભાઈ હરજીભાઈ વડનગરા, સ્વ....

મોરબી નિવાસી શબ્બીરભાઈ આદમઅલી રંગવાલાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી શબ્બીરભાઈ આદમઅલી રંગવાલા તે જેરાબેન એસ. રંગવાલાના પતિ, મુસ્તફાભાઈ, હાતિમભાઈ, દુરૈનાબેન મુસ્તફાભાઈ મસાલાવાલાના પિતા, અમીનાબેન,ઝૈનબબેનના સસરાનું તા. 22ને સોમવારે અવસાન...

મોરબી : પ્રભાશંકર શાંતિલાલ જોશીનું અવસાન

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ પ્રભાશંકર શાંતિલાલ જોશી ઉ.વ.59 તે વસંતરાય શાંતિલાલ જોશીના નાનાભાઈ, વિપુલભાઈ, જીજ્ઞેશભાઈ, હિરેનભાઇના કાકાનું તા.21ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી વેલુબેન રેવાભાઈ વડાવીયાનું અવસાન

મોરબી : વડાવીયા વેલુબેન રેવાભાઈ (ઉ.વ.88) તે હરજીવનભાઈ, ભરતભાઈના માતાનું તા. 22ને સોમવારે અવસાન થયું છે.

લક્ષ્મીનગર નિવાસી બાલુભાઈ જાદવજીભાઈ ગામીનું અવસાન 

મોરબી : લક્ષ્મીનગર નિવાસી બાલુભાઈ જાદવજીભાઈ ગામી (ઉ.વ.68) તે ભાવેશભાઈ (9574599283) ના પિતા, દેવજીભાઈ (9265475342), નરશીભાઈ (9978565845), ડાયાભાઈ (9924064840) ના ભાઈનું તા. 21ને રવિવારના...

મોરબીના જૂની પીપળી નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી ગામ નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલા તે ભગુભા, હરિસિંહ તથા રામસિંહ ઝાલાના ભાઈ તેમજ સ્વ.વિક્રમસિંહ ઝાલા અને મહિપતસિંહ ઝાલાના...

મોરબીના કેશવનગર નિવાસી છગનભાઇ તથા ગોદાવરીબેન સરસાવાડિયાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી છગનભાઇ પ્રેમજીભાઈ સરસાવાડિયા ઉ.71 તે હરિભાઈ, દિનેશભાઇ, રાજેશભાઇ તથા અશોકભાઈના કાકાનું તા.17ના રોજ અવસાન થયું છે. તેમજ ગોદાવરીબેન...

મોરબી નિવાસી ભાનુભાઈ જશાભાઈ રાઠોડનું અવસાન

મોરબી : મૂળ જુના નાગડાવાસ નિવાસી સ્વ.જશાભાઈ ભવાનભાઈ રાઠોડના પુત્ર ભાનુભાઈ જશાભાઈ રાઠોડ તે નારણભાઇ ભવાનભાઈ રાઠોડના ભત્રીજા, ભવ્યરાજભાઈ ભાનુભાઈ રાઠોડના પિતા, જેસંગભાઈ, જલાભાઈ...

વાંકાનેરના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદીનું અવસાન 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ.90) તે યાકુબભાઈ બાદી (ચક્રવાત ન્યુઝના તંત્રી, 9978762277), અસરફભાઈ બાદી ( સામાજીક તથા રાજકીય...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

ધડામ ! ટંકારા નજીક એસટી બસ ચાલકે ઇનોવાને પાછળથી ટક્કર મારી

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારાના ધ્રુવનગર ગામ પાસે એસટી બસ નંબર જીજે - 18 - ઝેડટી - 1255ના ચાલક રાવીરાજસિંહ મૂળરાજસિંહ...

મોરબીના વાવડી રોડ ઉપર વિદેશી દારૂના 48 ચપલા સાથે એક ઝડપાયો

વિદેશી દારૂના ચપલા સપ્લાય કરનાર શખ્સ ફરાર મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શક્તિધામ મંદિર સામે આવેલ બાવળની કાટમાંથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે...

મોરબી : સિરામિક ફેકટરીમાં માટીના સાયલોમાં પડી જતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ધ્યેય સિરામિક ફેકટરીના માટી ખાતામાં કામ કરતા રણજીતભાઈ ભેરુભાઈ ગીનાવા ઉ.36 નામનો યુવાન માટી ખાતામાં કામ...