મોરબી : મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયા (ઉ.વ.75) તે હરેશભાઇ મહાદેવભાઈ પડસુંબીયાના પિતા તથા પાર્થભાઈ હરેશભાઇ પડસુંબિયા, દિવ્યેશકુમાર હરેશભાઇ પડસુંબિયાના...

મોરબી : અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી : મૂળ ખાનપરના અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયા (ઉ.વ.40) તે સ્વ. ભગવાનજીભાઈ હંસરાજભાઈ મેરજાના પુત્રી, નાનજીભાઈ ,અરવિંદભાઈના ભત્રીજી તથા જીગ્નેશભાઈ, હર્ષદભાઈના બેનનું તા.30ને મંગળવારના રોજ...

મોરબી : નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયાનું અવસાન

મોરબી : સ્વ. નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયા (ઉ.વ.73) તે ચેતલભાઈ સોમૈયા, સ્વ. દર્શનાબેન દશરથકુમાર કુંડલીયા, શ્વેતાબેન મેહુલકુમાર ઠક્કરના પિતાશ્રી તથા સ્વ. અમરશીભાઈ મગનલાલ સોમમાણેકના જમાઈનું...

મોરબી : નયનાબેન લાભશંકર જાનીનું અવસાન

મોરબી : નયનાબેન લાભશંકર જાની તે કિશોરચંદ્ર, સ્વ.પ્રવીણચંદ્ર, સ્વ.મહેશભાઈ, સ્વ.જગદીશચંદ્ર, સ્વ.રાજેન્દ્ર, જયેશભાઇના બેનનું તા 30ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1 ફેબ્રુઆરીના રોજ...

મોરબી નિવાસી હુલાશબા જાડેજાનુ અવસાન

મોરબી : મુળ જોડિયાના પીઠડ હાલ મોરબી નિવાસી હુલાશબા બચુભા જાડેજા ઉ.વ.97 તે જશુભા બચુભા તથા વેરૂભા બચુભાના માતા, હરદેવસિંહ જશુભા, દિગ્વિજયસિંહ વેરૂભા, રાજદીપસિંહ...

મોરબી : હરદાસભાઇ શિવલાલભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : હરદાસભાઈ શિવલાલભાઈ ઘોડાસરા (ઉ.વ.૯૨) તે રવિન્દ્રભાઈ હરદાસભાઈ ઘોડાસરાના પિતા, ગીતાબેન રવિન્દ્રભાઈ ઘોડાસરાના સસરા, ભાર્ગવ રવિન્દ્રભાઇ ઘોડાસરાના દાદા તથા જયોતિબેન ભાર્ગવભાઈ ઘોડાસરાના દાદા...

મોરબીના શનાળા નિવાસી લાડુબેન નાગજીભાઈ નારણીયાનું અવસાન 

મોરબી : મોરબીના શનાળા નિવાસી લાડુબેન નારણીયા (ઉ.વ.85) તે સ્વ. નાગજીભાઈ આંબાભાઈ નારણીયાના પત્નિ, રતિભાઈ, ગોપાલભાઈ, પરષોત્તમભાઇ, મનજીભાઈ, અમરશીભાઈના ભાભી અને ઠાકરશીભાઈ, કાંતિભાઈ તથા...

મોરબી નિવાસી મધુબેન વિઠલાપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મધુબેન કેશુભાઈ વિઠલાપરા (ઉ.વ.66) તે કેશુભાઈ ગાંડુભાઈ વિઠલાપરાના પત્ની, વિપુલભાઈ (99795 02427) તથા રાકેશભાઈ (99254 09706)ના માતાનું તારીખ 27/1/2024ના રોજ...

મોરબી : રસિલાબેન ગિરધરભાઈ રાઠોડનું અવસાન

મોરબી : રસિલાબેન ગિરધરભાઈ રાઠોડ તે સ્વ.પ્રકાશભાઈ, સ્વ.હિતેશભાઈ, સ્વ.મેહુલભાઈ તથા ઉદયભાઈના માતૃશ્રીનું તા.23ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને શુક્રવારે સાંજે 4થી...

મોરબી : પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણીનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : મૂળ આમરણ(ડાયમંડનગર) હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણી (ઉં.વ. ૬૫) તે વલમજીભાઈ ભગવાનજીભાઈ અંબાણી,રમેશભાઈ ભગવાનજીભાઈ અંબાણી,મગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી,કાંતિભાઈ ભગવાનજીભાઈ અંબાણીનાં ભાઈ તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આંદોલનને લઈને સમાજના લોકોને તકેદારી રાખવા અપીલ 

રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની અમુક હિત શત્રુઓની તૈયારી હોવાની ભીતિ : સમાજના લોકોને શિસ્તબદ્ધ રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ,...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...