મોરબી : મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયાનું અવસાન, શનિવારે બેસણું
મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયા (ઉ.વ.75) તે હરેશભાઇ મહાદેવભાઈ પડસુંબીયાના પિતા તથા પાર્થભાઈ હરેશભાઇ પડસુંબિયા, દિવ્યેશકુમાર હરેશભાઇ પડસુંબિયાના...
મોરબી : અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયાનું અવસાન
મોરબી : મૂળ ખાનપરના અંજનાબેન દિલીપભાઈ જાકાસણીયા (ઉ.વ.40) તે સ્વ. ભગવાનજીભાઈ હંસરાજભાઈ મેરજાના પુત્રી, નાનજીભાઈ ,અરવિંદભાઈના ભત્રીજી તથા જીગ્નેશભાઈ, હર્ષદભાઈના બેનનું તા.30ને મંગળવારના રોજ...
મોરબી : નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયાનું અવસાન
મોરબી : સ્વ. નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયા (ઉ.વ.73) તે ચેતલભાઈ સોમૈયા, સ્વ. દર્શનાબેન દશરથકુમાર કુંડલીયા, શ્વેતાબેન મેહુલકુમાર ઠક્કરના પિતાશ્રી તથા સ્વ. અમરશીભાઈ મગનલાલ સોમમાણેકના જમાઈનું...
મોરબી : નયનાબેન લાભશંકર જાનીનું અવસાન
મોરબી : નયનાબેન લાભશંકર જાની તે કિશોરચંદ્ર, સ્વ.પ્રવીણચંદ્ર, સ્વ.મહેશભાઈ, સ્વ.જગદીશચંદ્ર, સ્વ.રાજેન્દ્ર, જયેશભાઇના બેનનું તા 30ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1 ફેબ્રુઆરીના રોજ...
મોરબી નિવાસી હુલાશબા જાડેજાનુ અવસાન
મોરબી : મુળ જોડિયાના પીઠડ હાલ મોરબી નિવાસી હુલાશબા બચુભા જાડેજા ઉ.વ.97 તે જશુભા બચુભા તથા વેરૂભા બચુભાના માતા, હરદેવસિંહ જશુભા, દિગ્વિજયસિંહ વેરૂભા, રાજદીપસિંહ...
મોરબી : હરદાસભાઇ શિવલાલભાઈ ઘોડાસરાનું અવસાન
મોરબી : હરદાસભાઈ શિવલાલભાઈ ઘોડાસરા (ઉ.વ.૯૨) તે રવિન્દ્રભાઈ હરદાસભાઈ ઘોડાસરાના પિતા, ગીતાબેન રવિન્દ્રભાઈ ઘોડાસરાના સસરા, ભાર્ગવ રવિન્દ્રભાઇ ઘોડાસરાના દાદા તથા જયોતિબેન ભાર્ગવભાઈ ઘોડાસરાના દાદા...
મોરબીના શનાળા નિવાસી લાડુબેન નાગજીભાઈ નારણીયાનું અવસાન
મોરબી : મોરબીના શનાળા નિવાસી લાડુબેન નારણીયા (ઉ.વ.85) તે સ્વ. નાગજીભાઈ આંબાભાઈ નારણીયાના પત્નિ, રતિભાઈ, ગોપાલભાઈ, પરષોત્તમભાઇ, મનજીભાઈ, અમરશીભાઈના ભાભી અને ઠાકરશીભાઈ, કાંતિભાઈ તથા...
મોરબી નિવાસી મધુબેન વિઠલાપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મધુબેન કેશુભાઈ વિઠલાપરા (ઉ.વ.66) તે કેશુભાઈ ગાંડુભાઈ વિઠલાપરાના પત્ની, વિપુલભાઈ (99795 02427) તથા રાકેશભાઈ (99254 09706)ના માતાનું તારીખ 27/1/2024ના રોજ...
મોરબી : રસિલાબેન ગિરધરભાઈ રાઠોડનું અવસાન
મોરબી : રસિલાબેન ગિરધરભાઈ રાઠોડ તે સ્વ.પ્રકાશભાઈ, સ્વ.હિતેશભાઈ, સ્વ.મેહુલભાઈ તથા ઉદયભાઈના માતૃશ્રીનું તા.23ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને શુક્રવારે સાંજે 4થી...
મોરબી : પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણીનું અવસાન, શુક્રવારે બેસણું
મોરબી : મૂળ આમરણ(ડાયમંડનગર) હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણી (ઉં.વ. ૬૫) તે વલમજીભાઈ ભગવાનજીભાઈ અંબાણી,રમેશભાઈ ભગવાનજીભાઈ અંબાણી,મગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી,કાંતિભાઈ ભગવાનજીભાઈ અંબાણીનાં ભાઈ તથા...