મોરબી : હેમીબેન સોમનાથભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : મૂળ લખધીરનગર ( નવાગામ) હાલ મોરબી નિવાસી હેમીબેન સોમનાથભાઈ દેત્રોજા ( ઉ.વ.82) તે નારણભાઈ, અશોકભાઈના માતૃશ્રી તથા સાવનભાઈ, આશિષભાઈ, જયમીનભાઈના દાદીનું તા....

મોરબી નિવાસી રાજેશભાઈ મેરજાનું અવસાન

મોરબી : મુળ બગથળા ગામ નિવાસી હાલ મોરબી નિવાસી રાજેશભાઈ છગનભાઈ મેરજા ઉ.વ.51 તે સ્વ. છગનભાઈ નરશીભાઈ મેરજાના પુત્ર, ચતુરભાઈ નરશીભાઈ મેરજા, મગનભાઈ નરશીભાઈ...

મોરબી નિવાસી લતાબેન વનેચંદભાઈ પાટડિયાનું અવસાન

મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ...

વેજલપર નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવેનું અવસાન 

મોરબી : વેજલપર નિવાસી ભાનુશંકર ગૌરીશંકર દવે (ઉ.વ.92) નું તા. 3ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 5ને સોમવારે સાંજના 4 થી 6...

મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી નવીનચંદ્ર મોહનલાલ ચગ, ઉ.82 (કનકેશ્વરી ટ્રાન્સપોર્ટવાળા) તે જગદીશભાઈ, પારસભાઈ, રશ્મિબેન (નેહાબેન) હિંડોચાના પિતા, પરેશભાઈ શાંતિલાલ ચગ, વસંતબેન, દમયંતીબેન, રીટાબેનના ભાઈ,...

મોરબી નિવાસી લતાબેન વનેચંદભાઈ પાટડિયાનું અવસાન

મોરબી : નડીયાદ વાળા ગો.વા. વનેચંદભાઈ ગીરધરલાલ પાટડિયાના ધર્મપત્ની લતાબેન વનેચંદભાઈ પાટડિયા ઉં.82 તે સ્વ. જેચંદભાઈ જાદવજીભાઈ અને ધીરૂભાઈના ભાભી અને અમૃતલાલ પીતાંબર દાસ...

રાજકોટ નિવાસી ધીરુભાઈ ગાંડુભાઈ વીરડાનું અવસાન 

મોરબી : મૂળ સોનગઢ અને હાલ રાજકોટ નિવાસી નિવૃત પોલીસ કર્મચારી ધીરુભાઈ ગાંડુભાઈ વિરડાનું તારીખ 3 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું છે.

ઉના નિવાસી વિદ્યાબેન ચિરાગકુમાર દેવમોરારીનું અવસાન

મોરબી : ઉના નિવાસી દેવમુરારી વિદ્યાબેન તે ચિરાગકુમાર દેવમુરારીના પત્નિ, કુંદનબેન ગોવિંદરામ રામાનુજના પુત્રી, વિજયભાઈ, કાજલબેનના બહેન, જયસુખભાઈ, સુરેશભાઈ, પ્રવિણભાઈના ભાણેજનું તા. 2ને શુક્રવારે...

મોરબી નિવાસી વિજયભાઈ દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોઢ ત્રિવેદી બ્રાહ્મણ વિજયભાઈ કાંતિલાલ દવે (ઉ.64) તે મિતેષભાઈ કે.દવે, અજયભાઈ કે.દવે, કિશોરીબેન અનિલકુમાર દવે (ભુજ), ભાવનાબેન હરેશકુમાર દવે (ભાવનગર)ના...

મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશરનું અવસાન

મોરબી : ઇન્દીરાબેન કનૈયાલાલ આશર તે સ્વ.કનૈયાલાલ મોહનલાલ આશરના ધર્મપત્નિ, સંજયભાઈ, ભાવનાબેન તરુણભાઇ સંપટ (અમરેલી), કીર્તિભાઈ આશરના માતૃશ્રી, સ્વ. દિનેશભાઈ મોહનલાલ આશર, સ્વ. નરેન્દ્ર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આંદોલનને લઈને સમાજના લોકોને તકેદારી રાખવા અપીલ 

રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની અમુક હિત શત્રુઓની તૈયારી હોવાની ભીતિ : સમાજના લોકોને શિસ્તબદ્ધ રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ,...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...