મોરબી નિવાસી નેમકુમાર હસમુખભાઈ મહેતાનું અવસાન
મોરબી : મૂળ વીરપર હાલમાં મોરબી નિવાસી નેમકુમાર(ભૂરો) હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ દિપચંદના પુત્ર અને સ્વ. દિપચંદ ઝુંઝાભાઈના પૌત્રનું તા. 17 ને બુધવારના રોજ...
મોરબી : જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયાનું અવસાન
મોરબી : મોરબીના જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા (ઉ.વ.73) તે હરેશભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ અને અશોકભાઈના કાકાનું તા. 17ને બુધવારના અવસાન થયું છે.
મોરબી નિવાસી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયાનું અવસાન
મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી દીપકભાઈ ધરમશીભાઈ કોઠીયાના માતૃશ્રી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયા, ઉં.82નું તા.16નાં રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.19ને શુક્રવારના...
મોરબી નિવાસી હરગોવિંદભાઈ રાવલનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હરગોવિંદભાઈ નટવરલાલ રાવલ ઉ.91 તે હિમાંશુભાઈ રાવલ (ગાંધીનગર), કૌશિકભાઇ રાવલ ( રેલવે ટીટી રાજકોટ), ડો.તૃપ્તિબેન દવે (મોરબી)ના પિતાજી તેમજ જયેશભાઇ...
મોરબી નિવાસી ધરમકુમાર કૈલાનું અવસાન
મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમકુમાર કાંતિલાલ કૈલા (ઉં. વ.24) તે કાંતિલાલ કેશવજીભાઈ કૈલાના પુત્ર, ખીમજીભાઈ કેશવજીભાઈ કૈલા, રમેશભાઈ કેશવજીભાઈ કૈલા, મનસુખભાઈ...
મોરબી : પુષ્પાબેન ગુણવંતરાય રાવલનું અવસાન
મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી પુષ્પાબેન ગુણવંતરાય રાવલ ( નિવૃત શિક્ષિકા-મિડલ સ્કૂલ) તે સ્વ.જયશંકરલાલ રાવલના પુત્રવધુ, ગુણવંતભાઈ રાવલના ધર્મપત્ની, હિરેનભાઈ તથા...
મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યાનું અવસાન
મોરબી : મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યા ઉ.95 તે જગદીશચંદ્ર, સ્વ.દિનેશભાઇ, મહેશભાઈ અને ભરતભાઈના પિતા તેમજ શાસ્ત્રી ઉદયભાઈ, ધવલભાઈ, સુરજભાઈ, હાર્દિકભાઈ, રાહુલભાઈ અને...
મોરબી નિવાસી ભાવેશભાઈ મારવણીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ભાવેશભાઈ કરશનભાઈ મારવાણીયા (ઉં.વ. 38) તે કરશનભાઈ મારવાણીયાના પુત્ર, કાનજીભાઈ મારવાણીયા, ડાયાભાઈ મારવાણીયા, અમરસીભાઈ મારવાણીયાના ભત્રીજા, કેતનભાઈ મારવાણીયા, જીતેન્દ્રભાઈ મારવાણીયા,...
મોરબી નિવાસી શારદાબેન કાલરીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શારદાબેન દુર્લભજીભાઈ કાલરીયા તે અમિત દુર્લભજીભાઈ કાલરીયા (મો. નં. 94267 84167) ના માતાનું તારીખ 13-1-2024 ને શનિવારના રોજ અવસાન થયું...
મોરબી : નારણસિંહ ફતેસિંહ ગોહિલનું અવસાન
મોરબી : નારણસિંહ ફતેસિંહ ગોહિલ ( ઉ.વ.83) તે જ્યવંતસિંહ, હિતેન્દ્રસિંહના પિતાનું તા.12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 18ને ગુરુવારના રોજ સાંજે...