મોરબી નિવાસી નેમકુમાર હસમુખભાઈ મહેતાનું અવસાન 

મોરબી : મૂળ વીરપર હાલમાં મોરબી નિવાસી નેમકુમાર(ભૂરો) હસમુખભાઈ મહેતા તે હસમુખભાઈ દિપચંદના પુત્ર અને સ્વ. દિપચંદ ઝુંઝાભાઈના પૌત્રનું તા. 17 ને બુધવારના રોજ...

મોરબી : જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયાનું અવસાન 

મોરબી : મોરબીના જીવાપર નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા (ઉ.વ.73) તે હરેશભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ અને અશોકભાઈના કાકાનું તા. 17ને બુધવારના અવસાન થયું છે.

મોરબી નિવાસી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી દીપકભાઈ ધરમશીભાઈ કોઠીયાના માતૃશ્રી કાંતાબેન ધરમશીભાઈ કોઠીયા, ઉં.82નું તા.16નાં રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.19ને શુક્રવારના...

મોરબી નિવાસી હરગોવિંદભાઈ રાવલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી હરગોવિંદભાઈ નટવરલાલ રાવલ ઉ.91 તે હિમાંશુભાઈ રાવલ (ગાંધીનગર), કૌશિકભાઇ રાવલ ( રેલવે ટીટી રાજકોટ), ડો.તૃપ્તિબેન દવે (મોરબી)ના પિતાજી તેમજ જયેશભાઇ...

મોરબી નિવાસી ધરમકુમાર કૈલાનું અવસાન

મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમકુમાર કાંતિલાલ કૈલા (ઉં. વ.24) તે કાંતિલાલ કેશવજીભાઈ કૈલાના પુત્ર, ખીમજીભાઈ કેશવજીભાઈ કૈલા, રમેશભાઈ કેશવજીભાઈ કૈલા, મનસુખભાઈ...

મોરબી : પુષ્પાબેન ગુણવંતરાય રાવલનું અવસાન

મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી પુષ્પાબેન ગુણવંતરાય રાવલ ( નિવૃત શિક્ષિકા-મિડલ સ્કૂલ) તે સ્વ.જયશંકરલાલ રાવલના પુત્રવધુ, ગુણવંતભાઈ રાવલના ધર્મપત્ની, હિરેનભાઈ તથા...

મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યાનું અવસાન

મોરબી : મોરબીના ગાંધીનગર નિવાસી ત્ર્યંબકલાલ રેવાશંકર પંડ્યા ઉ.95 તે જગદીશચંદ્ર, સ્વ.દિનેશભાઇ, મહેશભાઈ અને ભરતભાઈના પિતા તેમજ શાસ્ત્રી ઉદયભાઈ, ધવલભાઈ, સુરજભાઈ, હાર્દિકભાઈ, રાહુલભાઈ અને...

મોરબી નિવાસી ભાવેશભાઈ મારવણીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ભાવેશભાઈ કરશનભાઈ મારવાણીયા (ઉં.વ. 38) તે કરશનભાઈ મારવાણીયાના પુત્ર, કાનજીભાઈ મારવાણીયા, ડાયાભાઈ મારવાણીયા, અમરસીભાઈ મારવાણીયાના ભત્રીજા, કેતનભાઈ મારવાણીયા, જીતેન્દ્રભાઈ મારવાણીયા,...

મોરબી નિવાસી શારદાબેન કાલરીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી શારદાબેન દુર્લભજીભાઈ કાલરીયા તે અમિત દુર્લભજીભાઈ કાલરીયા (મો. નં. 94267 84167) ના માતાનું તારીખ 13-1-2024 ને શનિવારના રોજ અવસાન થયું...

મોરબી : નારણસિંહ ફતેસિંહ ગોહિલનું અવસાન

મોરબી : નારણસિંહ ફતેસિંહ ગોહિલ ( ઉ.વ.83) તે જ્યવંતસિંહ, હિતેન્દ્રસિંહના પિતાનું તા.12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 18ને ગુરુવારના રોજ સાંજે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...