શક્ત શનાળા નિવાસી દેવશીભાઈ ભવનભાઈ શિરવીનું અવસાન

મોરબી : શક્ત શનાળા નિવાસી દેવશીભાઈ ભવનભાઈ શિરવી (ઉ.વ.83)નું તા. 12ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારના રોજ સવારે 8થી 10...

જેતપર નિવાસી ગોદાવરીબેન તથા સુખદેવભાઈનું નિધન, સોમવારે બેસણું

મોરબી : જેતપર નિવાસી ગોદાવરીબેન અમરશીભાઈ અઘારા અને સુખદેવભાઈ અમરશીભાઈ અઘારાનું તા. 11ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બન્ને સદગતોનું બેસણું તા.15ને સોમવારના રોજ...

મોરબી નિવાસી બટુકલાલ દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બટુકલાલ ઉમેદલાલ દવે (ઉં.વ. 68) તે ભાનુશંકર શિવશંકર ત્રિવેદીના જમાઈ, સમીરભાઈ દવે, રાજભાઈ દવે, મયુરભાઈ દવે, શિલ્પાબેન જાની, સ્મિતાબેન ઉપાધ્યાય,...

લાલપર નિવાસી જાદવજીભાઈ શીવાભાઈ કણસાગરાનું અવસાન 

મોરબી : મુળ માંડલ હાલ મોરબીના લાલપર નિવાસી જાદવજીભાઈ શીવાભાઈ કણસાગરા તે બુટેશભાઈ (9979907661) અને બળવંતભાઈ (9586473381) ના પિતાનું તા. 11ને ગુરૂવારે અવસાન થયું...

મોરબી નિવાસી શાંતાબેન ચીકાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શાંતાબેન મગનભાઈ ચીકાણી (ઉં.વ. 82) તે સ્વ. મગનભાઈ નરસીભાઈ ચીકાણીના પત્ની, સ્વ. અનિલભાઈ મગનભાઈ ચીકાણીના માતા, ગં.સ્વ. રીનાબેન અનિલભાઈ ચીકાણીના...

મોરબી નિવાસી અંબારામભાઈ ગોપાણીનું અવસાન

મોરબી : મૂળ નેસડા (ખાનપર) હાલ મોરબી નિવાસી અંબારામભાઈ કરસનભાઈ ગોપાણી (ઉં.વ. 68) તે ગં.સ્વ. વિજ્યાબેન અંબારામભાઈ ગોપાણીના પતિ, ભાવેશભાઈ અંબારામભાઈ ગોપાણી (મો.નં. 9825360613),...

મોરબી : સંજયભાઈ કાંતિલાલ ખખ્ખરનું અવસાન

  મોરબી : મુળ ચરાડવા હાલ મોરબી સંજયભાઈ કાંતિલાલ ખખ્ખર (ઉ.વ.44) તે કાંતિલાલ, લાલજીભાઈ ખખ્ખરના પુત્ર, અશ્વિનભાઈ અશોકભાઈ, પ્રફુલાબેન દિપકકુમાર પુજારા, નીતાબેન વિપુલકુમાર દક્ષિણીના ભાઈ,...

મોરબી નિવાસી બચુભાઈ પુંજાભાઈ રાંકજાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બચુભાઈ પુંજાભાઈ રાંકજા (ઉ.વ.76) તે અશ્વિનભાઈ (9879754470) ના પિતા, હર્ષભાઈ (7984440608), હેતભાઈ (8109954470) ના દાદાનું તા. 8ને સોમવારે અવસાન થયું...

ઘુનડા નિવાસી 101 વર્ષના મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયાનું અવસાન

મોરબી : ઘુનડા સજ્જનપર નિવાસી મનજીભાઈ જેરાજભાઈ રંગપરીયા (ઉ.વ.101) તે વલ્લભભાઈ, રવજીભાઈ, ધનજીભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈના પિતાનું તા. 7ને રવિવારના અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા...

મોરબી નિવાસી વિનોદભાઇ રવજીભાઇ પીઠડિયાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિ ના મૂળ ગામ મોટા દહિંસરા, હાલ મોરબી નિવાસી વિનોદભાઈ રવજીભાઈ પીઠડીયા(ઉ.65) તે સ્વ.રવજીભાઈ મોતીભાઈ પીઠડીયાના પુત્ર, ડો.નિતિનભાઈ પીઠડીયા અને હેતલબેન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો

એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : શખ્સ સામે જુના 7 ગુનાઓ નોંધાયા હોવાનુ પણ ખુલ્યુ મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને...

વ્યાજખોરો ચેતજો ! વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસાના પાંજરે પૂર્યા

અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...

ટંકારાની લતીપર ચોકડીએ આગનું છમકલું 

મીરા કોટન ફેકટરીમાં પડેલા મંડપ સર્વિસના સામાનમાં આગ ભભૂકી  ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ મીરા કોટન નામની ફેકટરીમાં પડેલ મંડપ સર્વિસના સામાનમાં કોઈ...

Morbi: આ તારીખથી ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ શિબિરનો પ્રારંભ થશે

Morbi: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે. ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ...