હડમતીયા નિવાસી દુધીબેન મેરજાનુ અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા નિવાસી દુધીબેન મીઠાભાઈ મેરજા તે મહાદેવભાઇ, દામજીભાઈ, બેચરભાઈ, દિલીપભાઈ, તથા કાનજીભાઈના માતાનું તારીખ 6/1/2024ના રોજ અવસાન થયું છે. જેમની...
મોરબી નિવાસી વસંતબેન માણેકનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વસંતબેન હરિલાલ માણેક તે સ્વ.હરિલાલ દામજીભાઈ માણેકના પત્ની, પ્રફુલભાઈ, બીપીનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ તથા કાશ્મીરાબેનના માતાનું તારીખ 7/1/2024ના રોજ અવસાન થયું...
મોરબી નિવાસી મોહનભાઈ પનારાનું અવસાન
મોરબી : મૂળ માળિયા હાલ મોરબી નિવાસી મોહનભાઈ ખીમજીભાઈ પનારા (ઉં.વ. 78) તે અલ્પેશભાઈ પનારા (મો.નં. 99040 70481), ભાવિનભાઈ પનારા (મો. નં. 98598 08888),...
મોરબી નિવાસી રેવીબેન હરિભાઈ ફૂલતરીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રેવીબેન હરિભાઈ ફૂલતરીયા (ઉ.વ.95) તે વાલજીભાઈ, બાબુલાલ, નાગજીભાઈ, ભોગીભાઈ, રમેશભાઈ, નબુબેન નાયકપરાના માતા, જયંતિભાઈ આર. નાયકપરાના સાસુ, કેતનભાઈ, યાજ્ઞિકભાઈ, વિશાલભાઈ,...
મોરબી : નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારાનું અવસાન
મોરબી : ગુર્જર સુતાર ટંકારાવાળા હાલ મોરબી નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારા (ઉ.વ.૭૫) તે બેચરભાઈ (રાજકોટ)ના નાના ભાઈ ગોપાલભાઈ વાધજીભાઈ ભાલારાના ધર્મપત્ની, ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના...
મોરબી : લાભુબેન હરખજીભાઈ કાંજીયાનું અવસાન
મોરબી : લાભુબેન હરખજીભાઈ કાંજીયા તે દિનેશભાઇ, કિશોરભાઈ, અરવિંદભાઈ, ચંદ્રકાન્તભાઈના માતૃશ્રીનું તા.5ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને સોમવારના રોજ સવારે 8થી...
મોરબી : કંસારા છોટાલાલ પરમાનંદદાસનું અવસાન
મોરબી : કંસારા છોટાલાલ પરમાનંદદાસના પુત્ર કંસારા મનહરલાલ છોટાલાલ( ઉ.વ.74) તે સ્વ. મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, જયેશભાઇ તથા વિપુલભાઈના મોટાભાઇ તેમજ ઉમેશભાઈના પિતાશ્રીનું તા.5ને શુક્રવારે...
મોરબી : નવિનભાઈ નરશીભાઈ ગોહેલનું અવસાન
મોરબી : મૂળ ટંકારા મ.ક.સ.સુ જ્ઞાતિના નવિનભાઈ નરશીભાઈ ગોહેલ (ઉ.વ. ૬૪) તે સ્વ.નરશીભાઈ સવજીભાઈ ગોહેલના પુત્ર, દિપકભાઈ, જયદીપભાઈના પિતાશ્રી, કાન્તિભાઈ, દિનેશભાઈ, હીરાભાઈ, રાજુભાઈના ભાઈ...
મોરબી નિવાસી ધરમશીભાઈ શેરસીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયા (ખારચીયાવાળા) તે એડવોકેટ ધવલભાઈ શેરસીયા (મો.નં. 96875 62504, 98253 64303)ના પિતા, શામજીભાઈ પોપટભાઈ શેરસીયા, હરીભાઈ પોપટભાઈ શેરસીયા,...
મોરબી નિવાસી ગુણવંતભાઈ ક્રિપાશંકરભાઈ જોશીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ક્રિપાશંકરભાઈ જોશી તે ગિરધરભાઈ અને અશોકભાઈના ભાઈનું તારીખ 1 જાન્યુઆરીના રોજ અવસાન થયેલું છે. સદગતની પ્રાર્થનાસભા તારીખ 4 જાન્યુઆરીને ગુરુવારના...