મોરબી નિવાસી ગુણવંતભાઈ ક્રિપાશંકરભાઈ જોશીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ક્રિપાશંકરભાઈ જોશી તે ગિરધરભાઈ અને અશોકભાઈના ભાઈનું તારીખ 1 જાન્યુઆરીના રોજ અવસાન થયેલું છે. સદગતની પ્રાર્થનાસભા તારીખ 4 જાન્યુઆરીને ગુરુવારના રોજ બપોરે 3:30 થી 5:30 કલાકે ઉમિયા હોલ, એપલ હોસ્પીટલ સામે, પૃથ્વીરાજ પ્લોટ, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text