મોરબી : કંસારા છોટાલાલ પરમાનંદદાસનું અવસાન

- text


મોરબી : કંસારા છોટાલાલ પરમાનંદદાસના પુત્ર કંસારા મનહરલાલ છોટાલાલ( ઉ.વ.74) તે સ્વ. મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, જયેશભાઇ તથા વિપુલભાઈના મોટાભાઇ તેમજ ઉમેશભાઈના પિતાશ્રીનું તા.5ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.6ને શનિવારે સાંજે 5થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને આદિત્યનાથ સોસાયટી, તપોવન સ્કૂલની બાજુમાં જીઆઇડીસી, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text