મોરબી : નવિનભાઈ નરશીભાઈ ગોહેલનું અવસાન

- text


મોરબી : મૂળ ટંકારા મ.ક.સ.સુ જ્ઞાતિના નવિનભાઈ નરશીભાઈ ગોહેલ (ઉ.વ. ૬૪) તે સ્વ.નરશીભાઈ સવજીભાઈ ગોહેલના પુત્ર, દિપકભાઈ, જયદીપભાઈના પિતાશ્રી, કાન્તિભાઈ, દિનેશભાઈ, હીરાભાઈ, રાજુભાઈના ભાઈ તથા રાજકોટવાળા પ્રકાશભાઇ મોહનભાઈ પીઠડીયા, ચેતનભાઈ મોહનભાઈ પીઠડીયાના બનેવીનું તા. ૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા. ૬ને શનિવારના રોજ સવારે ૮/૩૦ કલાકે તેમના નિવાસસ્થાન શ્રીજી સોસાયટી શેરી નં – ૨, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબીથી ઈલેક્ટ્રીક સ્મશાન, લીલાપર રોડ, મોરબી સુધી રાખવામાં આવેલ છે. સદગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી બંને સાથે તા.૬ને શનિવારના રોજ સાંજે ૪/૩૦ થી ૫ કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text