દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે કાર્યવાહી કરો : વિહિપ
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદન અપાયું
મોરબી : દેશભરમાં કેટલાક કટ્ટરવાદીઓ સંગઠનોની હિંસા વધી ગઈ છે. નિર્દોષ લોકો ઉપર વારંવાર...
તો, ૨૯મીથી કેબલ પ્રસારણ બંધ : ટીવી ડબલા બની જશે
ટ્રાઈના કાળા કાયદાના વિરોધમાં મોરબીના કેબલ ઓપરેટરોની રેલી
મોરબી : સમગ્ર દેશમાં ટ્રાઈ દ્વારા સ્થાનિક કેબલ ઓપરેટરો માટે કડક નીતિ - નિયમોની અમલવારી કરવા નક્કી...
ચેતજો : વોટ્સએપના નામે લોટરી લાગી હોવાના ફેક મેસેજથી સાવધાની રાખવી જરૂરી
યુઝરને નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણીને હોલ્ડર દર્શાવી રૂ. 25 લાખની લોટરીની લાલચમાં ભરમાવાઇ છે
મોરબી : મોરબીવાસીઓને થોડા દિવસથી લોટરી લાગી હોવાના...
આમરણ હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંપન્ન
મોરબીઃ મોરબીની આમરણ ગામની હાઈસ્કૂલ ખાતે ગઈકાલે તારીખ 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આમરણ હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા...
મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
મોરબી : ગઈકાલે ૭૧માં રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે 'વર્તમાન સમયમાં સંવિધાનનું મહત્વ'એ વિષય પર સમતા ફોઉન્ડેશન-મોરબી દ્વારા વર્ચ્યુલ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. તેના...
દર્દીને ખરા સમયે આધારકાર્ડ કાઢી મદદરૂપ થતાં મોરબી તાલુકા મામલતદાર
મોરબી : મોરબીના એક જરૂરિયાતમંદ દર્દીને બીમારીના મુશ્કેલ સમયે તાત્કાલિક આધારકાર્ડ કઢાવી આપી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનો લાભ મળે તે માટે મોરબી તાલુકા મામલતદાર...
કાલે 20 ઓગસ્ટે મોરબી ગ્રામ્યના અનેક વિસ્તારોમાં વીજ કાપ
મોરબી : આવતીકાલે તારીખ 20 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબી ગ્રામ્યના ઘુંટુ, ભરતનગર, મહેન્દ્રનગર, ઉંચીમાંડલ,અને પાવડીયારી સહિતના સબ સ્ટેશનમાં મરામતને કારણે વીજ પુરવઠો બંધ...
હળવદ : સિંધવ પરિવાર દ્વારા બાળાઓની પૂજા કરી લાણીનું વિતરણ કરાયું
હળવદ : સિંધવ પરિવાર દ્વારા ગઈકાલે નવમા નોરતે ગરબીની બાળાઓની પૂજા કરી લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે નવમા નોરતે રામવિલા બંગલોઝ, રાણેકપર રોડ ખાતે...
મોરબીના ઉંચી માંડલ નજીક ડમ્પર હડફેટે માસૂમ બાળકીનું મૃત્યુ
મોરબી : મોરબીના રંગપર બેલા ગામની સીમમાં ફેકટરીમાં કામ કરતા શ્રમિકની ત્રણ વર્ષની બાળકીને ઉંચી માંડલથી તળાવિયા શનાળા ગામ વચ્ચે ડમ્પર ચાલકે હડફેટે લેતા...
મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
મોરબી : મોરબીના સામાકાંઠે અરુણોદયનગર સોસાયટી શેરી નં.2ની મહિલા મંડળ દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રભુ શ્રી રામની...