હળવદ : સિંધવ પરિવાર દ્વારા બાળાઓની પૂજા કરી લાણીનું વિતરણ કરાયું

- text


હળવદ : સિંધવ પરિવાર દ્વારા ગઈકાલે નવમા નોરતે ગરબીની બાળાઓની પૂજા કરી લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

ગઈકાલે નવમા નોરતે રામવિલા બંગલોઝ, રાણેકપર રોડ ખાતે ભરતભાઈ તરસંગભાઇ સિંધવ તથા મહેશભાઈ તરસંગભાઈ સિંધવ પરિવાર દ્વારા 51 બાળાઓને કુમકુમ તિલક કરી લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text