મોરબીમાં સામાકાંઠે રાવળદેવ યુવાનની હત્યા
મોરબી : મોરબી સિટી ક્રાઇમ સીટી બનતું જાઈ છે. રવિવારે સવારે જૂની અદાવતમાં સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણની તીક્ષણ હથિયારથી...
ખાખરેચી : શિવલિંગ પાસે નાગે કાચલી ઉતારવાની ઘટનાથી ભાવિકોમાં કુતુહલ
સદીઓથી શિવજીનાં મંદિરનું રક્ષણ કરતો નાગ બધી જ અફવા ખોટી પાડી શ્રદ્ધાળુઓને આપી રહ્યો છે ચમત્કારિત અસ્તિત્વનાં એંધાણ
મોરબી જિલ્લામાં આવેલા માળીયા મીયાણા તાલુકાનાં ખાખરેચી...
મોરબી : યુવા ઉદ્યોગપતિ દ્વારા મનોવિકલાંગો માટે સેવાયજ્ઞ
માનસિક અસ્થિરોની સેવા માટે અગવડો વેઠીને પણ વિપુલભાઈ છેલ્લા ૭ વર્ષથી સેવાચાકરી કરે છે
ઘણાં માનસિક અસ્થિર વ્યક્તિઓ મારવા દોડે છે, ગાળો પણ આપે છે છતાં...
મોરબી : રાવળદેવ યુવાનની હત્યામાં ત્રણ સામે હત્યાનો ગુન્હો નોંધાયો
લાલો છગન કોળી, રામુ રાજુ ચાવડા અને લાલો મનુભા દરબાર સામે હત્યાની ફરિયાદ નોંધાઈ
મોરબી : આજે રવિવારે સવારે જૂની અદાવતમાં સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા...
હળવદ : નાના પુત્રની હત્યા કરી, મોટા પુત્રને ઝેર પાઈ પોતે પણ ઝેર પી...
હળવદ ના સુંદરીભવાની ગામે પત્ની ના વિયોગમાં વ્યથિત યુવાને પોતાના જ સાત વર્ષ ના બાળક ની હત્યા કરીને બીજા બાળક ને ઝેરી દવા પાઇ...
મોરબી : ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે LCBની લાલ આંખ
ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા ૧૩ વાહનચાલકો દંડાયા
મોરબી : ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ પોલીસતંત્ર માટે પડકારજનક બની રહ્યું છે તો બીજી તરફ ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ...
ટંકારા : માનાં મૃત્યુની લૌકિક ક્રિયા બંધ રાખી મહાદેવનાં મંદિરને દાન ધર્યું
ટંકારા : જીવની ગતિ શિવ તરફ છે ત્યારે ટંકારાના ધુનડા ખાનપરનાં જીવાણી પરીવારમાં મોટી બાનાં મૃત્યુ બાદ લૌકિક પ્રથા બંધ રાખી ગામમાં નવનિર્માણ શિવ...
મોરબી નજીક ઘરમાં આગની શંકાસ્પદ ઘટના : પરણિતા અને બે પુત્રીના મોત
મોરબી નજીક સનાળા ગામ પાસે ગોકુલનગર ની પાછળ મોર ભગતની વાડીમાં રહેતા સતવારા પરિવારના ઘરમાં આગની શંકાસ્પદ ઘટના સર્જાઈ હતી. જેમાં ખાટલામાં સુતેલી પરણિતા...
મોરબીના વાયબ્રન્ટ કલેકટર શ્રી આઈ.કે.પટેલનો એક વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ
મોરબી જીલ્લા વહીવટીતંત્રને ચેતનવતું કરી ફાસ્ટટ્રેક પર લઇ જઈ કલેકટરશ્રી ની નોંધનીય કામગીરી
મોરબી : કલેકટર આઈ.કે.પટેલે મોરબી કલેકટર તરીકે એકવર્ષનો કાર્યકાળ આજે પૂર્ણ કર્યો...
આપણે ફક્ત એક જ દિશામાં વિકાસ કરીશું તે શું યોગ્ય છે ? : ...
મોરબી સિરામિકના પ્રમુખનો યુવાનોને સંદેશ
મોરબી : સિરામિક એસો. પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા મોરબી અપડેટનાં માધ્યમથી યુવાનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આજે મોરબી ઉદ્યોગ ક્ષેત્રે...