મોરબી નિવાસી શાંતાબેન ફુલતરીયાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી શાંતાબેન મહાદેવભાઈ ફુલતરીયા (ઉં.વ. 88) તે મહાદેવભાઈ ઘેલાભાઈ ફુલતરીયાના પત્ની, તે ભરતભાઈ મહાદેવભાઈ ફુલતરીયા તથા અનિલભાઈ મહાદેવભાઈ ફુલતરીયાના માતાનું તારીખ 26-4-2023...
મોરબી નિવાસી ચતુરભાઈ કુંડારીયાનું અવસાન
મોરબી: મૂળ ઉંચીમાંડલ હાલ મોરબી નિવાસી ચતુરભાઈ રવજીભાઈ કુંડારીયા (આસ્વાદ પાનવાળા) ઉં. વ. 71) તે દયાબેન ચતુરભાઈ કુંડારીયાના પતિ, મનોજભાઈ કુંડારીયા તથા ભાવેશભાઈ કુંડારીયા...
મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ઝાલાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ચનુભા ઝાલા તે ચનુભા હેમંતસિંહ ઝાલાના પુત્ર, દિગ્વિજયસિંહ તથા શક્તિસિંહના ભાઈ, હરપાલસિંહ દિગ્વિજયસિંહ ઝાલા તથા આદિત્યરાજ શક્તિસિંહ ઝાલાના કાકા,...
મોરબીના ગાળા નિવાસી કાંતિભાઈ અમરશીભાઈ દલસાણીયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામ નિવાસી દલસાણીયા કાંતિભાઈ અમરશીભાઈ (ઉ.56 ) તે હસમુખભાઈ અમરશીભાઈ દલસાણીયા, દિનેશભાઈ અમરશીભાઈ દલસાણીયાના ભાઈ અને પરેશકુમાર કાંતિભાઈ દલસાણીયાના...
અમૃતલાલ છગનભાઈ જીવાણીનું અવસાન
મોરબી : અમૃતલાલ છગનભાઈ જીવાણીનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ દરમિયાનલક્ષ્મી એપાર્ટમેન્ટ, વિજયનગર સોસાયટી,...
મહેન્દ્રનગર નિવાસી હરિલાલ મેરજાનુ અવસાન
મોરબી: મહેન્દ્રનગર નિવાસી હરિલાલ ગાંડુભાઈ મેરજા (ઉમર વર્ષ 65) તે કેતનભાઇ (97268 36488) તથા કલ્પેશભાઈ (97277 56488)ના પિતાનું તારીખ 23/4/2023ના રોજ અવસાન થયું છે....
મોરબી નિવાસી કિરણભાઈ ભોજાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કિરણભાઈ નરશીભાઈ ભોજાણી તે મીરલબેન કિરણભાઈ ભોજાણીના પતિ, નીલકુમાર કિરણભાઈ ભોજાણીના પિતા, હરસુખલાલ નરશીભાઈ ભોજાણીના ભાઈ, પ્રફુલાબેન હરસુખલાલ ભોજાણીના દિયર,...
લજાઈ નિવાસી અનિતાબેન અણદાણીનું અવસાન
ટંકારા : લજાઈ નિવાસી અનિતાબેન અનિલભાઈ અણદાણી (ઉં.વ. 47) તે અનિલભાઈ અણદાણીના પત્નીનું તારીખ 21-4-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ...
માળીયાના સરવડ (સરદારનગર) નિવાસી રતનશીભાઈ આદ્રોજાનું અવસાન
માળીયા : સરવડ (સરદારનગર) નિવાસી રતનશીભાઈ શીવાભાઈ આદ્રોજા તે સ્વ. પ્રાણજીવનભાઈ રતનશીભાઈ પટેલ તથા બેચરભાઈ રતનશીભાઈ પટેલ (મો.નં. 9912456562) ભુપેન્દ્રભાઈ રતનશીભાઈ પટેલ (મો.નં. 9712979576)ના...
મોરબી નિવાસી ચંપકલાલ જાનીનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચંપકલાલ જટાશંકર જાની તે યોગેશભાઈ જાની તથા જુલીબેન કેતનભાઈ દવેના પિતાનું તારીખ ૨૦/૪/૨૦૨૪ ને ગુરુવારના રોજ અવસાન...