મોરબી નિવાસી શાંતાબેન ફુલતરીયાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી શાંતાબેન મહાદેવભાઈ ફુલતરીયા (ઉં.વ. 88) તે મહાદેવભાઈ ઘેલાભાઈ ફુલતરીયાના પત્ની, તે ભરતભાઈ મહાદેવભાઈ ફુલતરીયા તથા અનિલભાઈ મહાદેવભાઈ ફુલતરીયાના માતાનું તારીખ 26-4-2023...

મોરબી નિવાસી ચતુરભાઈ કુંડારીયાનું અવસાન 

મોરબી: મૂળ ઉંચીમાંડલ હાલ મોરબી નિવાસી ચતુરભાઈ રવજીભાઈ કુંડારીયા (આસ્વાદ પાનવાળા) ઉં. વ. 71) તે દયાબેન ચતુરભાઈ કુંડારીયાના પતિ, મનોજભાઈ કુંડારીયા તથા ભાવેશભાઈ કુંડારીયા...

મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ઝાલાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ચનુભા ઝાલા તે ચનુભા હેમંતસિંહ ઝાલાના પુત્ર, દિગ્વિજયસિંહ તથા શક્તિસિંહના ભાઈ, હરપાલસિંહ દિગ્વિજયસિંહ ઝાલા તથા આદિત્યરાજ શક્તિસિંહ ઝાલાના કાકા,...

મોરબીના ગાળા નિવાસી કાંતિભાઈ અમરશીભાઈ દલસાણીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામ નિવાસી દલસાણીયા કાંતિભાઈ અમરશીભાઈ (ઉ.56 ) તે હસમુખભાઈ અમરશીભાઈ દલસાણીયા, દિનેશભાઈ અમરશીભાઈ દલસાણીયાના ભાઈ અને પરેશકુમાર કાંતિભાઈ દલસાણીયાના...

અમૃતલાલ છગનભાઈ જીવાણીનું અવસાન

મોરબી : અમૃતલાલ છગનભાઈ જીવાણીનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ દરમિયાનલક્ષ્મી એપાર્ટમેન્ટ, વિજયનગર સોસાયટી,...

મહેન્દ્રનગર નિવાસી હરિલાલ મેરજાનુ અવસાન 

મોરબી: મહેન્દ્રનગર નિવાસી હરિલાલ ગાંડુભાઈ મેરજા (ઉમર વર્ષ 65) તે કેતનભાઇ (97268 36488) તથા કલ્પેશભાઈ (97277 56488)ના પિતાનું તારીખ 23/4/2023ના રોજ અવસાન થયું છે....

મોરબી નિવાસી કિરણભાઈ ભોજાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કિરણભાઈ નરશીભાઈ ભોજાણી તે મીરલબેન કિરણભાઈ ભોજાણીના પતિ, નીલકુમાર કિરણભાઈ ભોજાણીના પિતા, હરસુખલાલ નરશીભાઈ ભોજાણીના ભાઈ, પ્રફુલાબેન હરસુખલાલ ભોજાણીના દિયર,...

લજાઈ નિવાસી અનિતાબેન અણદાણીનું અવસાન

ટંકારા : લજાઈ નિવાસી અનિતાબેન અનિલભાઈ અણદાણી (ઉં.વ. 47) તે અનિલભાઈ અણદાણીના પત્નીનું તારીખ 21-4-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ...

માળીયાના સરવડ (સરદારનગર) નિવાસી રતનશીભાઈ આદ્રોજાનું અવસાન

માળીયા : સરવડ (સરદારનગર) નિવાસી રતનશીભાઈ શીવાભાઈ આદ્રોજા તે સ્વ. પ્રાણજીવનભાઈ રતનશીભાઈ પટેલ તથા બેચરભાઈ રતનશીભાઈ પટેલ (મો.નં. 9912456562) ભુપેન્દ્રભાઈ રતનશીભાઈ પટેલ (મો.નં. 9712979576)ના...

મોરબી નિવાસી ચંપકલાલ જાનીનું અવસાન

મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચંપકલાલ જટાશંકર જાની તે યોગેશભાઈ જાની તથા જુલીબેન કેતનભાઈ દવેના પિતાનું તારીખ ૨૦/૪/૨૦૨૪ ને ગુરુવારના રોજ અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....

ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા મતદાર જાગૃતિ 

તમામ તબીબો દ્વારા કેસ પેપરમાં મતદાર જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાવવાનું શરૂ  મોરબી : આગામી તા.7 મેના રોજ ગુજરાતભરમાં 26 લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે....