મોરબીના રંગપર નિવાસી કાંતાબેન કાચરોલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના રંગપર નિવાસી કાંતાબેન જાદવજીભાઈ કાચરોલા તે ચંદ્રકાંતભાઈ જાદવજીભાઈ પટેલ તથા મનુભાઈ જાદવજીભાઈ પટેલના માતાનું તારીખ 20-4-2023 ને ગુરુવારના રોજ અવસાન...

મોરબી નિવાસી હેમીબેન કાવરનું અવસાન

મોરબી: હેમીબેન કલ્યાણજીભાઈ કાવર (ઉમર વર્ષ 90) તે રમેશભાઈ તથા રાજેશભાઈ (98256 46932, 97379 58601)ના માતાનું તારીખ 20/4/2023 ના રોજ અવસાન થયું છે. તેમનું...

જુની પીપળી નિવાસી જેઠલોજા અંબારામભાઈ છગનભાઈનું અવસાન 

જૂની પીપળી : જેઠલોજા અંબારામભાઈ છગનભાઈ તે મિન્ટુભાઈ, નિરાલીબેનના પિતાનું તા. ૧૯ને બુધવારના અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના શુક્રવારના બપોરના ૩ થી ૬...

મોરબી નિવાસી અશોકભાઈ ચાવડાનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ ગોવિંદભાઈ ચાવડા તે ગં.સ્વ. હંસાબેન ચાવડાના પતિ, તે મેહુલભાઈ ચાવડા તથા મેઘાબેન સ્મિતરાજ ચૌહાણ (રાજકોટ)ના પિતાનું તારીખ 18-4-2023 ને મંગળવારના...

હળવદ : સરંભડાના પુર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ ભરવાડનું અવસાન

હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.૫૫)તે મશરૂભાઈ, લાલાભાઈના ભાઈ તથા મુકેશ અને મેહુલના પિતાશ્રીનું તા-૧૮-૦૪-૨૦૨૩ને મંગળવારના રોજ...

મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું તા.તા.14ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી...

મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.65) તે ગૌરીશંકર જગજીવન ભટ્ટના પુત્ર તથા રમેશભાઈના નાનાભાઈ તેમજ મયુરભાઈ, દીપ્તિબેનના કાકા અને હર્ષના દાદા (મૂળ...

વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...

મોરબીના ભગવાનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાધડિયા ભગવાનભાઈ ગંગારામભાઈ (ઉ.વ.૬૦) તે ચમનભાઈ, દિનેશભાઈ, ભાવેશભાઈના ભાઈ, તેમજ ધાર્મિકભાઈના પિતાનું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

મોરબી : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ...

રાહુલ ગાંધી મામલે વાંકાનેરના રાજવીએ આપેલ નિવેદન મામલે કરણીસેના મોરબીના અધ્યક્ષની આકરી પ્રતિક્રિયા 

મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા...

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...