મોરબીના રંગપર નિવાસી કાંતાબેન કાચરોલાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના રંગપર નિવાસી કાંતાબેન જાદવજીભાઈ કાચરોલા તે ચંદ્રકાંતભાઈ જાદવજીભાઈ પટેલ તથા મનુભાઈ જાદવજીભાઈ પટેલના માતાનું તારીખ 20-4-2023 ને ગુરુવારના રોજ અવસાન...
મોરબી નિવાસી હેમીબેન કાવરનું અવસાન
મોરબી: હેમીબેન કલ્યાણજીભાઈ કાવર (ઉમર વર્ષ 90) તે રમેશભાઈ તથા રાજેશભાઈ (98256 46932, 97379 58601)ના માતાનું તારીખ 20/4/2023 ના રોજ અવસાન થયું છે. તેમનું...
જુની પીપળી નિવાસી જેઠલોજા અંબારામભાઈ છગનભાઈનું અવસાન
જૂની પીપળી : જેઠલોજા અંબારામભાઈ છગનભાઈ તે મિન્ટુભાઈ, નિરાલીબેનના પિતાનું તા. ૧૯ને બુધવારના અવસાન થયું છે. બેસણું તા. ૨૧ના શુક્રવારના બપોરના ૩ થી ૬...
મોરબી નિવાસી અશોકભાઈ ચાવડાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ ગોવિંદભાઈ ચાવડા તે ગં.સ્વ. હંસાબેન ચાવડાના પતિ, તે મેહુલભાઈ ચાવડા તથા મેઘાબેન સ્મિતરાજ ચૌહાણ (રાજકોટ)ના પિતાનું તારીખ 18-4-2023 ને મંગળવારના...
હળવદ : સરંભડાના પુર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ ભરવાડનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.૫૫)તે મશરૂભાઈ, લાલાભાઈના ભાઈ તથા મુકેશ અને મેહુલના પિતાશ્રીનું તા-૧૮-૦૪-૨૦૨૩ને મંગળવારના રોજ...
મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું તા.તા.14ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી...
મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.65) તે ગૌરીશંકર જગજીવન ભટ્ટના પુત્ર તથા રમેશભાઈના નાનાભાઈ તેમજ મયુરભાઈ, દીપ્તિબેનના કાકા અને હર્ષના દાદા (મૂળ...
વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...
મોરબીના ભગવાનભાઈ ગંગારામ ભાઈ વાધડિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વાધડિયા ભગવાનભાઈ ગંગારામભાઈ (ઉ.વ.૬૦) તે ચમનભાઈ, દિનેશભાઈ, ભાવેશભાઈના ભાઈ, તેમજ ધાર્મિકભાઈના પિતાનું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબીના કેશવનગર નિવાસી અવચરભાઈ કુનપરાનું અવસાન
મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી અવચરભાઈ ચતુરભાઈ કુનપરા (ઉમર વર્ષ 81) તે મનસુખભાઈ કુનપરા (8156009408)ના પિતાનું તારીખ 11/4/2023ના રોજ અવસાન થયું છે. જેમની...