મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચંદુલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.65) તે ગૌરીશંકર જગજીવન ભટ્ટના પુત્ર તથા રમેશભાઈના નાનાભાઈ તેમજ મયુરભાઈ, દીપ્તિબેનના કાકા અને હર્ષના દાદા (મૂળ પીઠડ, હાલ મોરબી) ના દાદાનું તા.16ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.20ને ગુરુવારે સાંજે 4થી5 દરમિયાન ચા.મ.કા. મોઢ બ્રાહ્મણની વાડી સાવસર પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text