મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સિરિનબેન નુરઅલી સવાણીનું તા.તા.14ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે. (નદીમભાઈ નૂરઅલીભાઈ સવાણી- 9913924156, પ્રીતિબેન નદીમભાઈ સવાણી)

- text

- text