મોરબીના રંગપર નિવાસી કાંતાબેન કાચરોલાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર નિવાસી કાંતાબેન જાદવજીભાઈ કાચરોલા તે ચંદ્રકાંતભાઈ જાદવજીભાઈ પટેલ તથા મનુભાઈ જાદવજીભાઈ પટેલના માતાનું તારીખ 20-4-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-4-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે અર્થ પેલેસ, નીતિન પાર્ક, સમય ગેટની પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text