મોરબી નિવાસી અશોકભાઈ ચાવડાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ ગોવિંદભાઈ ચાવડા તે ગં.સ્વ. હંસાબેન ચાવડાના પતિ, તે મેહુલભાઈ ચાવડા તથા મેઘાબેન સ્મિતરાજ ચૌહાણ (રાજકોટ)ના પિતાનું તારીખ 18-4-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-4-2023 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે દેશળ દેવ હોલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ (પુલ ઉપર), મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. (મો.ન.84018 14857)

- text

- text