મોરબી નિવાસી ચતુરભાઈ કુંડારીયાનું અવસાન 

- text


મોરબી: મૂળ ઉંચીમાંડલ હાલ મોરબી નિવાસી ચતુરભાઈ રવજીભાઈ કુંડારીયા (આસ્વાદ પાનવાળા) ઉં. વ. 71) તે દયાબેન ચતુરભાઈ કુંડારીયાના પતિ, મનોજભાઈ કુંડારીયા તથા ભાવેશભાઈ કુંડારીયા તથા અસ્મિતાબેન સંજયભાઈ મેંદપરાના પિતા, તે વસંતભાઈ રવજીભાઈ કુંડારીયા તથા ધીરુભાઈ રવજીભાઈ કુંડારીયા તથા ચમનભાઈ રવજીભાઈ કુંડારીયાના ભાઈનું તારીખ 25-4-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-4-2023 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે નીતિન પાર્ક, મોમ્સ હોટલ પાછળ, શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 98254 87476, 6352347518..

- text

- text