માળીયાના સરવડ (સરદારનગર) નિવાસી રતનશીભાઈ આદ્રોજાનું અવસાન

- text


માળીયા : સરવડ (સરદારનગર) નિવાસી રતનશીભાઈ શીવાભાઈ આદ્રોજા તે સ્વ. પ્રાણજીવનભાઈ રતનશીભાઈ પટેલ તથા બેચરભાઈ રતનશીભાઈ પટેલ (મો.નં. 9912456562) ભુપેન્દ્રભાઈ રતનશીભાઈ પટેલ (મો.નં. 9712979576)ના પિતા, રાકેશ પ્રાણજીવનભાઈ પટેલ (મો.નં. 9700827939) હિરેન બેચરભાઈ પટેલ, રવિ ભુપેન્દ્રભાઈ પટેલ તથા અજય ભુપેન્દ્રભાઈ પટેલના દાદાનું તારીખ 20-4-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-4-2023 ને શુક્રવારના રોજ સરવડ (સરદારનગર) મુકામે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવી છે.

- text

- text