અમૃતલાલ છગનભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : અમૃતલાલ છગનભાઈ જીવાણીનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ દરમિયાનલક્ષ્મી એપાર્ટમેન્ટ, વિજયનગર સોસાયટી, ઘુનડા ખાતે છે. જ્યારે સાંજે ૫ થી ૭તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text