મહેન્દ્રનગર નિવાસી હરિલાલ મેરજાનુ અવસાન 

- text


મોરબી: મહેન્દ્રનગર નિવાસી હરિલાલ ગાંડુભાઈ મેરજા (ઉમર વર્ષ 65) તે કેતનભાઇ (97268 36488) તથા કલ્પેશભાઈ (97277 56488)ના પિતાનું તારીખ 23/4/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24/4/2023 સવારે 8:00 થી 10:00 કલાકે રોયલ પાર્ક, પીપળી રોડ, મહેન્દ્રનગર ચોકડી, મુ.મહેન્દ્રનગર તા.મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text