લજાઈ નિવાસી અનિતાબેન અણદાણીનું અવસાન

- text


ટંકારા : લજાઈ નિવાસી અનિતાબેન અનિલભાઈ અણદાણી (ઉં.વ. 47) તે અનિલભાઈ અણદાણીના પત્નીનું તારીખ 21-4-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ખોજા જમાત ખાનાવાળી શેરી, મું લજાઈ, તા. ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text