મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ઝાલાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ચનુભા ઝાલા તે ચનુભા હેમંતસિંહ ઝાલાના પુત્ર, દિગ્વિજયસિંહ તથા શક્તિસિંહના ભાઈ, હરપાલસિંહ દિગ્વિજયસિંહ ઝાલા તથા આદિત્યરાજ શક્તિસિંહ ઝાલાના કાકા, અને સૂર્યરાજસિંહ તથા ઉદયરાજસિંહના પિતાનું તારીખ 24/4/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28/4/2023ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન માધાપર શેરી નંબર 24, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text