મોરબી નિવાસી કિરણભાઈ ભોજાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કિરણભાઈ નરશીભાઈ ભોજાણી તે મીરલબેન કિરણભાઈ ભોજાણીના પતિ, નીલકુમાર કિરણભાઈ ભોજાણીના પિતા, હરસુખલાલ નરશીભાઈ ભોજાણીના ભાઈ, પ્રફુલાબેન હરસુખલાલ ભોજાણીના દિયર, નોમિલ હરસુખલાલ ભોજાણીના કાકા, અને નિધીબેન નોમિલકુમાર ભોજાણીના કાકાજી સસરાનું તારીખ 22/4/2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24/4/2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. (મો.નં. 8487944464, 9979021525). જ્યારે તારીખ 27/4/2023 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે શ્રીજી ટાવર, માર્કેટિંગ યાર્ડ પાછળ, કોલકી રોડ, ઉપલેટા ખાતે રાખવામાં આવ્યું છે. (મો.નં. 8866214103)

- text

- text