મોરબી નિવાસી ચંપકલાલ જાનીનું અવસાન

- text


મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચંપકલાલ જટાશંકર જાની તે યોગેશભાઈ જાની તથા જુલીબેન કેતનભાઈ દવેના પિતાનું તારીખ ૨૦/૪/૨૦૨૪ ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ ૨૪/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નીલકંઠ મહાદેવ મંદિર, વિષ્ણુ નગર, નવલખી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text