મોરબીના ગાળા નિવાસી કાંતિભાઈ અમરશીભાઈ દલસાણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામ નિવાસી દલસાણીયા કાંતિભાઈ અમરશીભાઈ (ઉ.56 ) તે હસમુખભાઈ અમરશીભાઈ દલસાણીયા, દિનેશભાઈ અમરશીભાઈ દલસાણીયાના ભાઈ અને પરેશકુમાર કાંતિભાઈ દલસાણીયાના પિતાનું તા.22ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.27ને ગુરુવારે સવારે 8 થી10 કલાકે તેમના નિવાસસ્થાન ગાળા ગામ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text