મોરબી નિવાસી શાંતાબેન ફુલતરીયાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી શાંતાબેન મહાદેવભાઈ ફુલતરીયા (ઉં.વ. 88) તે મહાદેવભાઈ ઘેલાભાઈ ફુલતરીયાના પત્ની, તે ભરતભાઈ મહાદેવભાઈ ફુલતરીયા તથા અનિલભાઈ મહાદેવભાઈ ફુલતરીયાના માતાનું તારીખ 26-4-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-4-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન તેઓના નિવાસ સ્થાન નકલંગ સોસાયટી, જીઆઇડીસી પાછળ, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. ૯૮૨૫૭૯૬૪૪૦, ૯૮૨૫૨૯૪૨૮૧..

- text

- text