મોરબી નિવાસી હિરેનભાઈ ભટ્ટનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી હિરેનભાઈ જગદીશભાઈ ભટ્ટ (ઉ.વ. 36) તે રવિભાઈ જગદીશભાઈ ભટ્ટ,તે બીનાબેન કલ્પેશભાઈ પંડ્યા તથા સોનલબેન જીગ્નેશભાઈ રાવલના ભાઈનું તારીખ 26-4-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 27-4-2023 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન રામ મંદિર, દરબાર ગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text