રવાપર નિવાસી ચંદુલાલ પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન 

મોરબી : રવાપર નિવાસી ચંદુલાલ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલીયાના પુત્ર, રતિલાલ પ્રેમજીભાઈ ચીખલીયાના ભાઈ, જગદીશભાઈના પિતા અને ડેનિશભાઈના કાકાનું તા. 15ને શુક્રવારે...

જેતપર(મચ્છુ) નિવાસી અમરશીભાઈ ઠાકરશીભાઈ કંડિયાનું અવસાન 

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કંડિયા અમરશીભાઈ ઠાકરશીભાઈ (ઉ.વ.77) તે ભરતભાઈ (99259 83684), અશોકભાઈ (99984 05042) ના પિતાનું તા. 12ને મંગળવારે અવસાન થયું છે....

મોરબી : નાની વાવડી નિવાસી દિલીપભાઈ કડીવારનું અવસાન

મોરબી : મોરબીના નાની વાવડી નિવાસી દિલીપભાઈ અમરશીભાઈ કડીવાર (ઉં.વ. 55) તે ગિરીશભાઈ અમરશીભાઈ કડીવાર (મો.નં. 9601734382), ભરતભાઈ અમરશીભાઈ કડીવાર (મો.નં. 7990028816) અને હસમુખભાઈ...

મોરબીના જુના ઘુંટુ નિવાસી જીવરાજભાઈ સાણજાનું અવસાન

મોરબી : મોરબીના ઘુંટુ જુના ગામ નિવાસી જીવરાજભાઈ રણછોડભાઈ સાણજા તે જયદિપભાઈ જીવરાજભાઈ સાણજા (મો.નં. 9870062036)ના પિતા, સ્વ વેલજીભાઈ (બાબુભાઈ) રણછોડભાઈ સાણજા, મનુભાઈ રણછોડભાઈ...

મોરબી : ભરતનગર નિવાસી મનસુખભાઈ સુરાણીનું અવસાન

મોરબી : મોરબીના ભરતનગર નિવાસી મનસુખભાઈ પોપટભાઈ સુરાણી તે દેવકરણભાઈ પોપાટભાઈ સુરાણી (મો.નં. 9909202838), લાલજીભાઈ પ્રાગજીભાઈ સુરાણીના નાનાભાઈ, નિકુંજભાઈ મનસુખભાઈ સુરાણી (મો.નં. 9978082294)ના પિતા,...

જેતપર(મચ્છુ) નિવાસી મહેશભાઈ અઘારાનું અવસાન 

મોરબી : મહેશભાઈ ચતુરભાઈ અઘારા (ઉમર વર્ષ 53) તે હરિલાલભાઈ અઘારા (99250 40775), અરવિંદભાઈ અઘારા (97257 93493)ના ભાઈ તથા યશભાઈ અઘારા (94292 81089)ના પિતાનું...

મોરબી નિવાસી વાઢારા સવિતાબેન છગનભાઈનું અવસાન

મોરબી : વાઢારા સવિતાબેન છગનભાઈનું તા. 13ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15 ને સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન,...

વિરપરડા નિવાસી મનસુખભાઈ નંદરામભાઈ દેવમોરારીનું અવસાન

મોરબી : વિરપરડા નિવાસી મનસુખભાઈ નંદરામભાઈ દેવમોરારી (ઉ.વ.70) તે દક્ષેશભાઈ (મુન્ના મહારાજ), હિતેશભાઈ, રાજેશભાઈ ના પિતાનું તા. 13ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી : ધર્મિષ્ઠાબા જાડેજાનુ અવસાન

મોરબી : અ.ગુ.રા.યુવા સંધની યુવાપાંખના મોરબી જીલ્લા પ્રમુખ ઓમદેવસિહ જાડેજાના માતૃશ્રી ધર્મિષ્ઠાબા જાડેજાનુ તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ 16ને શનિવારના રોજ તેમના...

મોરબી નિવાસી નાનજીભાઈ અંબાણીનું અવસાન

મોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી નાનજીભાઈ તરશીભાઈ અંબાણી (ઉં. વ. 94) તે મહાદેવભાઈ અંબાણી (EX.RFO), વિઠ્ઠલભાઈ અંબાણી, મગનભાઈ અંબાણી ( પ્રાથમિક શિક્ષક),...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...