મોરબી : નાની વાવડી નિવાસી દિલીપભાઈ કડીવારનું અવસાન

- text


મોરબી : મોરબીના નાની વાવડી નિવાસી દિલીપભાઈ અમરશીભાઈ કડીવાર (ઉં.વ. 55) તે ગિરીશભાઈ અમરશીભાઈ કડીવાર (મો.નં. 9601734382), ભરતભાઈ અમરશીભાઈ કડીવાર (મો.નં. 7990028816) અને હસમુખભાઈ અમરશીભાઈ કડીવારના ભાઈનું તારીખ 15-9-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-9-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવમ એપાર્ટમેન્ટ, કબીર આશ્રમ સામે, નાની વાવડી, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text