મોરબી : ધર્મિષ્ઠાબા જાડેજાનુ અવસાન

- text


મોરબી : અ.ગુ.રા.યુવા સંધની યુવાપાંખના મોરબી જીલ્લા પ્રમુખ ઓમદેવસિહ જાડેજાના માતૃશ્રી ધર્મિષ્ઠાબા જાડેજાનુ તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ 16ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાન વિદ્યુતનગર ખાતે રાખેલ છે.

- text

- text