Avsannondh & BesnuMorbi મોરબી : ધર્મિષ્ઠાબા જાડેજાનુ અવસાન By Admin - 13/09/2023 at 7:11 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : અ.ગુ.રા.યુવા સંધની યુવાપાંખના મોરબી જીલ્લા પ્રમુખ ઓમદેવસિહ જાડેજાના માતૃશ્રી ધર્મિષ્ઠાબા જાડેજાનુ તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ 16ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાન વિદ્યુતનગર ખાતે રાખેલ છે. - text - text