મોરબી નિવાસી નાનજીભાઈ અંબાણીનું અવસાન

- text


મોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી નાનજીભાઈ તરશીભાઈ અંબાણી (ઉં. વ. 94) તે મહાદેવભાઈ અંબાણી (EX.RFO), વિઠ્ઠલભાઈ અંબાણી, મગનભાઈ અંબાણી ( પ્રાથમિક શિક્ષક), બળવંતભાઈ અંબાણી, ચતુરાબેન બેચરલાલ વસીયાણીના પિતા, બેચરલાલ અંબારામભાઈ વસીયાણીના સસરાનું તારીખ 12-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-9-2023 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ગોકુલ ફાર્મ, ધુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

- text

- text