રવાપર નિવાસી ચંદુલાલ પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન 

- text


મોરબી : રવાપર નિવાસી ચંદુલાલ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલીયાના પુત્ર, રતિલાલ પ્રેમજીભાઈ ચીખલીયાના ભાઈ, જગદીશભાઈના પિતા અને ડેનિશભાઈના કાકાનું તા. 15ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, રવાપર, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text