મોરબી : ભરતનગર નિવાસી મનસુખભાઈ સુરાણીનું અવસાન

- text


મોરબી : મોરબીના ભરતનગર નિવાસી મનસુખભાઈ પોપટભાઈ સુરાણી તે દેવકરણભાઈ પોપાટભાઈ સુરાણી (મો.નં. 9909202838), લાલજીભાઈ પ્રાગજીભાઈ સુરાણીના નાનાભાઈ, નિકુંજભાઈ મનસુખભાઈ સુરાણી (મો.નં. 9978082294)ના પિતા, દિનેશભાઈ રતિલાલ સુરાણી અને (મો.નં. 9925372413), સંજયભાઈ ચતુરભાઈ સુરાણી (મો.નં. 9099058987)ના કાકાનું તારીખ 15-9-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-9-2023 ને સોમવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાને ભરતનગર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text