મોરબીના જુના ઘુંટુ નિવાસી જીવરાજભાઈ સાણજાનું અવસાન

- text


મોરબી : મોરબીના ઘુંટુ જુના ગામ નિવાસી જીવરાજભાઈ રણછોડભાઈ સાણજા તે જયદિપભાઈ જીવરાજભાઈ સાણજા (મો.નં. 9870062036)ના પિતા, સ્વ વેલજીભાઈ (બાબુભાઈ) રણછોડભાઈ સાણજા, મનુભાઈ રણછોડભાઈ સાણજા (મો.નં. 8999938888) અને ગુણવંતભાઈ રણછોડભાઈ સાણજા (મો.નં. 9904672076)ના ભાઈનું તારીખ 14-9-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-9-2023 ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાકે ઘુંટુ જુના ગામ મુકામે રાખવામાં આવ્યું છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text