મોરબી : ધર્મિષ્ઠાબા જાડેજાનુ અવસાન

મોરબી : અ.ગુ.રા.યુવા સંધની યુવાપાંખના મોરબી જીલ્લા પ્રમુખ ઓમદેવસિહ જાડેજાના માતૃશ્રી ધર્મિષ્ઠાબા જાડેજાનુ તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ 16ને શનિવારના રોજ તેમના...

મોરબી નિવાસી નાનજીભાઈ અંબાણીનું અવસાન

મોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી નાનજીભાઈ તરશીભાઈ અંબાણી (ઉં. વ. 94) તે મહાદેવભાઈ અંબાણી (EX.RFO), વિઠ્ઠલભાઈ અંબાણી, મગનભાઈ અંબાણી ( પ્રાથમિક શિક્ષક),...

વાંકાનેર નિવાસી ધવલભાઈ અતુલભાઈ સુરાણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી અતુલભાઈ ગુણવંતભાઈ સુરાણીના પુત્ર ધવલભાઈ તે ભાવેશભાઈ (98798 17046)ના ભત્રીજાનું તા. 11ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14 ને...

હળવદ બ્રહ્મસમાજના અગ્રણી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન

હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સદસ્ય અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદનાં પ્રમુખ તેમજ વેપારી મહામંડળનાં પૂર્વ ઉપપ્રમુખ તથા અનેક નાનીમોટી સામાજિક...

મોરબી નિવાસી રાજેશભાઈ નાનજીભાઈ પઢિયારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પઢિયાર રાજેશભાઈ નાનજીભાઈ તે પ્રફુલભાઈ ઈશ્વરલાલ કોઠારીના જમાઈનું તા. 9ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11ને સોમવારના સાંજના 5...

મોરબી નિવાસી હંસાબેન કાથરાણીનું અવસાન 

મોરબી : મૂળ માથક હાલ મોરબી નિવાસી હંસાબેન ગોપાલભાઈ કાથરાણી, તે સ્વ. ગોપાલભાઈ રવજીભાઈ કાથરાણીના પત્ની, લાલપુર નિવાસી પોપટભાઈ કાનજીભાઈ રૂપારેલના પુત્રી, નરેશભાઈ કાથરાણી...

મોરબી નિવાસી અનસોયાબેન રવેશીયાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી અનસોયાબેન કિશોરભાઈ રવેશીયા તે સ્વ. કિશોરભાઈ પ્રાગજીભાઈ રવેશીયાના પત્ની, સ્વ. પ્રકાશભાઈ રવેશીયા, સ્મિતાબેન અશોકભાઈ રાચ્છના માતા, પ્રતિક પ્રકાશભાઈ રવેશીયા (મો.નં....

મોરબી : રાજેશભાઈ નાનજીભાઈ પઢિયારનું અવસાન

મોરબી : રાજેશભાઈ નાનજીભાઈ પઢિયારનું તા 09/09/2023ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 11/09/2023ને સોમવારના રોજ દેશલ દેવ હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ...

મોરબી નિવાસી કડીવાર હિરેનભાઈ મનસુખભાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી હિરેનભાઈ મનસુખભાઇ કડીવાર (ઉ.વ.27) તે મનસુખભાઈના પુત્ર, ચિરાગભાઈના ભાઈ, શિવલાલભાઈ મોહનભાઈ કડીવારના પૌત્ર અને હરેશભાઈ તેમજ અશોકભાઈના ભત્રીજાનું તા. 8ના...

ટંકારા : સાવડી નિવાસી ભીમજીભાઈ કાલાવડીયાનું અવસાન

ટંકારા : સાવડી નિવાસી ભીમજીભાઈ ગોપાલભાઈ કાલાવડીયા તે અંબારામભાઈ, સ્વ. તુલસીભાઈના ભાઈ, મનસુખભાઈ, જગદીશભાઈ, સ્વ. ગિરીશભાઈ, સુરેશભાઈના પિતાનું તારીખ 8/9/2023 ને શુક્રવારના રોજ અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...