મોરબી નિવાસી હંસાબેન કાથરાણીનું અવસાન 

- text


મોરબી : મૂળ માથક હાલ મોરબી નિવાસી હંસાબેન ગોપાલભાઈ કાથરાણી, તે સ્વ. ગોપાલભાઈ રવજીભાઈ કાથરાણીના પત્ની, લાલપુર નિવાસી પોપટભાઈ કાનજીભાઈ રૂપારેલના પુત્રી, નરેશભાઈ કાથરાણી (મો.નં. 9879418249), રાજુભાઈ કાથરાણીના (મો. નં. 9726346060)ના માતાનું તારીખ 10-9-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠામણું તારીખ 11-9-2023 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે રામજી મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text