ટંકારા : સાવડી નિવાસી ભીમજીભાઈ કાલાવડીયાનું અવસાન

- text


ટંકારા : સાવડી નિવાસી ભીમજીભાઈ ગોપાલભાઈ કાલાવડીયા તે અંબારામભાઈ, સ્વ. તુલસીભાઈના ભાઈ, મનસુખભાઈ, જગદીશભાઈ, સ્વ. ગિરીશભાઈ, સુરેશભાઈના પિતાનું તારીખ 8/9/2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9/9/2023ને શનિવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, સાવડી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text