મોરબી નિવાસી કિશનકુમાર અઘારાનું અવસાન 

- text


મોરબી : મૂળ ઈશ્વરનગર હાલ મોરબી નિવાસી કિશનકુમાર પ્રવીણભાઈ અઘારા (ઉં. વ. 25) તે પ્રવીણભાઈ શિવાભાઈ અઘારા (કિશન કોમ્પ્યુટર- મો.નં. 9879455366), જોષનાબેન પ્રવીણભાઈ અઘારાના પુત્ર, રાજેશભાઈ શિવાભાઈ અઘારા, જીતેન્દ્રભાઈ શિવાભાઈ અઘારાના ભત્રીજાનું તારીખ 7-9-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-9-2023 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, શિવ મંદિર સામે, રવાપર (મોરબી) ખાતે અને રાત્રે 7:30 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન ઈશ્વરનગર મુકામે રાખવામાં આવ્યું છે

- text

- text