વાંકાનેર નિવાસી ધવલભાઈ અતુલભાઈ સુરાણીનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી અતુલભાઈ ગુણવંતભાઈ સુરાણીના પુત્ર ધવલભાઈ તે ભાવેશભાઈ (98798 17046)ના ભત્રીજાનું તા. 11ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14 ને ગુરૂવારે બપોરના 3 થી 6 કલાકે વાણંદ સમાજના મંદિર, વાંકાનેર ખાતે રાખ્યું છે.( અતુલભાઈ- 97122 39112)

- text