મોરબી નિવાસી કડીવાર હિરેનભાઈ મનસુખભાઈનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી હિરેનભાઈ મનસુખભાઇ કડીવાર (ઉ.વ.27) તે મનસુખભાઈના પુત્ર, ચિરાગભાઈના ભાઈ, શિવલાલભાઈ મોહનભાઈ કડીવારના પૌત્ર અને હરેશભાઈ તેમજ અશોકભાઈના ભત્રીજાનું તા. 8ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11ના સવારે 8 થી 10 કલાકે ઉમિયા નગર સોસાયટી, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text