મોરબી નિવાસી અનસોયાબેન રવેશીયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી અનસોયાબેન કિશોરભાઈ રવેશીયા તે સ્વ. કિશોરભાઈ પ્રાગજીભાઈ રવેશીયાના પત્ની, સ્વ. પ્રકાશભાઈ રવેશીયા, સ્મિતાબેન અશોકભાઈ રાચ્છના માતા, પ્રતિક પ્રકાશભાઈ રવેશીયા (મો.નં. 9925165651), સાગર પ્રકાશભાઈ રવેશીયા (મો.નં. 9099965651) અને ધવલ પ્રકાશભાઈ રવેશીયા (મો.નં. 9924372992)ના દાદીનું તારીખ 10-9-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-9-2023 ને સોમવારે સવારે સાંજે 4:30 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઇન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text