સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા મોરબીમાં સોમવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન 

- text


મોરબી : મૂળ ખારચીયા હાલ મોરબી નિવાસી હિરેન મનસુખભાઈ કડીવાર (ઉં. વ. 27)નું તારીખ 8-9-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 11 સપ્ટેમ્બર ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઉમિયા નગર સોસાયટી, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી મહારક્તદાન કેમ્પ યોજાશે.

- text

- text