મોરબી : રાજેશભાઈ નાનજીભાઈ પઢિયારનું તા 09/09/2023ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 11/09/2023ને સોમવારના રોજ દેશલ દેવ હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ ખાતે સાંજે 5 થી 6 દરમિયાન રાખેલ છે.
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાટીદાર રેડીમેઈડમાં બોયઝ, ગર્લ્સ અને લેડીઝ નાઈટવેરનો એકદમ નવો સ્ટોક આવી ગયો છે. જેમાં સ્પે.15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં...
મોરબી: સૌરાષ્ટ્રનાં ગીરનાં પ્રખ્યાત કેસર કેરીનાં મોરબીનાં માર્કેટ યાર્ડમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. કેરી રસિકો માટે આનંદનાં સમાચાર છે. રોજનાં 250થી 300 મણ...