મોરબી નિવાસી હીરજીભાઈ કાચરોલાનું અવસાન
મોરબી : હીરજીભાઈ બેચરભાઈ કાચરોલા તે હસમુખભાઈ હીરજીભાઈ કાચરોલા (99256 69272) તથા મનીષભાઈ હીરજીભાઈ કાચરોલા (99258 52018)ના પિતાનું તારીખ 18/9/2023ના રોજ અવસાન થયું છે....
મોરબી નિવાસી અમરશીભાઈ જેઠલોજાનું અવસાન
મોરબી : મૂળ શિવપુર હાલ મોરબી નિવાસી અમરશીભાઈ કરશનભાઈ જેઠલોજા તે જીતેન્દ્રભાઈ અમરશીભાઈ જેઠલોજા (મો.નં. 99781 00910)ના પિતા, નીરજભાઈ જીતેન્દ્રભાઈ જેઠલોજા અને ચિંતનભાઈ જીતેન્દ્રભાઈ...
રવાપર નિવાસી ચંદુલાલ પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન
મોરબી : રવાપર નિવાસી ચંદુલાલ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલીયાના પુત્ર, રતિલાલ પ્રેમજીભાઈ ચીખલીયાના ભાઈ, જગદીશભાઈના પિતા અને ડેનિશભાઈના કાકાનું તા. 15ને શુક્રવારે...
જેતપર(મચ્છુ) નિવાસી અમરશીભાઈ ઠાકરશીભાઈ કંડિયાનું અવસાન
મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કંડિયા અમરશીભાઈ ઠાકરશીભાઈ (ઉ.વ.77) તે ભરતભાઈ (99259 83684), અશોકભાઈ (99984 05042) ના પિતાનું તા. 12ને મંગળવારે અવસાન થયું છે....
મોરબી : નાની વાવડી નિવાસી દિલીપભાઈ કડીવારનું અવસાન
મોરબી : મોરબીના નાની વાવડી નિવાસી દિલીપભાઈ અમરશીભાઈ કડીવાર (ઉં.વ. 55) તે ગિરીશભાઈ અમરશીભાઈ કડીવાર (મો.નં. 9601734382), ભરતભાઈ અમરશીભાઈ કડીવાર (મો.નં. 7990028816) અને હસમુખભાઈ...
મોરબીના જુના ઘુંટુ નિવાસી જીવરાજભાઈ સાણજાનું અવસાન
મોરબી : મોરબીના ઘુંટુ જુના ગામ નિવાસી જીવરાજભાઈ રણછોડભાઈ સાણજા તે જયદિપભાઈ જીવરાજભાઈ સાણજા (મો.નં. 9870062036)ના પિતા, સ્વ વેલજીભાઈ (બાબુભાઈ) રણછોડભાઈ સાણજા, મનુભાઈ રણછોડભાઈ...
મોરબી : ભરતનગર નિવાસી મનસુખભાઈ સુરાણીનું અવસાન
મોરબી : મોરબીના ભરતનગર નિવાસી મનસુખભાઈ પોપટભાઈ સુરાણી તે દેવકરણભાઈ પોપાટભાઈ સુરાણી (મો.નં. 9909202838), લાલજીભાઈ પ્રાગજીભાઈ સુરાણીના નાનાભાઈ, નિકુંજભાઈ મનસુખભાઈ સુરાણી (મો.નં. 9978082294)ના પિતા,...
જેતપર(મચ્છુ) નિવાસી મહેશભાઈ અઘારાનું અવસાન
મોરબી : મહેશભાઈ ચતુરભાઈ અઘારા (ઉમર વર્ષ 53) તે હરિલાલભાઈ અઘારા (99250 40775), અરવિંદભાઈ અઘારા (97257 93493)ના ભાઈ તથા યશભાઈ અઘારા (94292 81089)ના પિતાનું...
મોરબી નિવાસી વાઢારા સવિતાબેન છગનભાઈનું અવસાન
મોરબી : વાઢારા સવિતાબેન છગનભાઈનું તા. 13ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15 ને સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન,...
વિરપરડા નિવાસી મનસુખભાઈ નંદરામભાઈ દેવમોરારીનું અવસાન
મોરબી : વિરપરડા નિવાસી મનસુખભાઈ નંદરામભાઈ દેવમોરારી (ઉ.વ.70) તે દક્ષેશભાઈ (મુન્ના મહારાજ), હિતેશભાઈ, રાજેશભાઈ ના પિતાનું તા. 13ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...