મોરબી નિવાસી અમરશીભાઈ જેઠલોજાનું અવસાન 

- text


મોરબી : મૂળ શિવપુર હાલ મોરબી નિવાસી અમરશીભાઈ કરશનભાઈ જેઠલોજા તે જીતેન્દ્રભાઈ અમરશીભાઈ જેઠલોજા (મો.નં. 99781 00910)ના પિતા, નીરજભાઈ જીતેન્દ્રભાઈ જેઠલોજા અને ચિંતનભાઈ જીતેન્દ્રભાઈ જેઠલોજાના દાદાનું તારીખ 17-9-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગત બેસણું તારીખ 21-9-2023 ને સવારે 8 થી 10 કલાકે અક્ષર એપાર્ટમેન્ટ, આલાપ સોસાયટી, મોરબી મુકામે અને બપોરે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન શિવપુર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text