જેતપર(મચ્છુ) નિવાસી મહેશભાઈ અઘારાનું અવસાન 

- text


મોરબી : મહેશભાઈ ચતુરભાઈ અઘારા (ઉમર વર્ષ 53) તે હરિલાલભાઈ અઘારા (99250 40775), અરવિંદભાઈ અઘારા (97257 93493)ના ભાઈ તથા યશભાઈ અઘારા (94292 81089)ના પિતાનું તારીખ 14/9/2023ના રોજ અવસાન થયું છે. જેમનુ બેસણુ તારીખ 16/9/2023ને શનિવારે સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન મુળ જેતપર(મચ્છુ), તા.જિ.મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text