જેતપર(મચ્છુ) નિવાસી અમરશીભાઈ ઠાકરશીભાઈ કંડિયાનું અવસાન 

- text


મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી કંડિયા અમરશીભાઈ ઠાકરશીભાઈ (ઉ.વ.77) તે ભરતભાઈ (99259 83684), અશોકભાઈ (99984 05042) ના પિતાનું તા. 12ને મંગળવારે અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા અને લૌકિકવાર તા. 21ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન, જેતપર (મચ્છુ), તા. મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text