વિરપરડા નિવાસી મનસુખભાઈ નંદરામભાઈ દેવમોરારીનું અવસાન

- text


મોરબી : વિરપરડા નિવાસી મનસુખભાઈ નંદરામભાઈ દેવમોરારી (ઉ.વ.70) તે દક્ષેશભાઈ (મુન્ના મહારાજ), હિતેશભાઈ, રાજેશભાઈ ના પિતાનું તા. 13ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15ના બપોરના 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન, વિરપરડા ખાતે રાખ્યું છે.

- text

- text